We Provide Best Solution As Per Your Problem for online please Send as Me Your Problem Email: dhanjithakor77@gmail.com And share your Video my you tube channel : todayvirpurdmt : today virpur live
Thursday, May 12, 2022
*રાજકારણમાં રસ લેતા* *મિત્રોને જણાવવાનું કે, અતિ દિલથી* *રાજકીય રસ લેવો નહીં.* *સારા* માણસ *ટિકિટ* થી *વંચિત* રહે છે. ને બાહુબલિને *ટિકિટ* મળે છે ત્યારે *હાર્ટને* એટેક આવે છે. બધાં *ભારતીયો* ને ચાહવું. કોઈથી *નફરત* કરવી નહીં. *ગામ* માં *સંપ* રહે, *સોસાયટી* માં *સંપ* રહે, *કુટુંબ* માં *સંપ* રહે એનુ *ધ્યાન* રાખવું. કોઈ રાજકીય ઉમેદવારનું વધુ પડતું *ખેંચવું* નહિ. *બાકી આજે ભાજપમાં છે,* *એ કાલે કોંગ્રેસમાં જતાં રહેશે,* *ને જે આજે કોંગ્રેસમાં છે, એ કાલે* *ભાજપમાં જતાં રહેશે.* બહુ *દુઃખી* થવું નહીં. જાડી *ચામડી* ના થવું. ધંધામાં *ધ્યાન* રાખવું. કોઈ *પક્ષ* ને વધારે *દેશભક્તિ* વાળો સમજી આંધળુકિયા *કુદી* ના પડવું. *તમારે દેશહિતનાં કાર્યો જાતે જ કરવા.* 👉 વીજળીની *બચત* કરવી. 👉 ટ્રાફિકના *નિયમો* પાળવા. 👉 ગંદકી *ના* કરવી. 👉 સગા ભાઈ-બહેનો તેમજ અંગત મિત્રોને *આર્થિક* મદદ કરવી. *કોઈને નડવું જ નહીં.* 👉 સોસાયટીમાં *ગાડી* નું *પાર્કિંગ* કોઈને *નડે* એમ *ના* કરવું. 👉 ગરીબ *ફેરિયા* પાસે બહુ *કસ* મારવો નહીં. 👉 ઘરમાં *મ્યુનિસિપાલિટી* ના નળનું *પાણી* બહુ *બગાડવું* નહીં. 👉 તમાકુના *માવા* ખાઈને જ્યાં- ત્યાં *થુકવું* નહીં. આવી અનેક *દેશહિત* ની *સેવા* છે જે *આપણે* જાતે કરી શકીએ છીએ. બાકી ટીવીના *ડિબેટ* માં *દેશહિત* માં જે મુદ્દા ઉપાડે તે *સાંભળવામાં* સમય *બગાડવો* નહીં. અને મોટેથી ટીવીનો *અવાજ* કરી ઘરમાં પત્ની બાળકો માતાપિતાને *ખલેલ* પહોંચાડવી નહીં. રાજકીય લોકોના ફાલતું *મેસેજ* વોટ્સએપમાં *ફોરવર્ડ* કરી સામાંનો સમય *બગાડવો* નહીં. *આ બધી દેશસેવા જ છે.* પ્રિય *દેશવાસીઓ* રાજકિય લોકો, જે *ચૂંટણી* સમયે દેશહિતના *મુદ્દા* લાવે છે એ *દેશહિતના* હોતા નથી, પણ ફક્ત *ચૂંટણી જીતવાનાજ* હોય છે, *માટે પોતાના ધંધામાં ધ્યાન આપો.* *મતદાન કરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.* *વિચારવા 🤔 જેવુ ખરુ કે નહી???* 🙏🙏🙏🙏🙏 બે વિપરીત પરીસ્થિતીના કારણે દેશ પાયમાલી ભોગવે છે, એક : *શિક્ષણમાં રાજકારણ વધુ છે એ,* અને બીજું : *રાજકારણમાં શિક્ષણ ઓછુ છે એ*..!! *It's reality* *it's true*
Subscribe to:
Post Comments (Atom)
आप को लगेगा अजीब किन्तु यह सत्य है
आप को लगेगा अजीब किन्तु यह सत्य है पिछले 68 सालों में पीपल, बरगद और नीम के पेडों को सरकारी स्तर पर लगाना बन्द किया गया है। पीपल कार्बन डाई...
-
Skip to content ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ત્યારે તેમનું આ અંગ ના બાળી શકી આગ.. ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ...
-
आप को लगेगा अजीब किन्तु यह सत्य है पिछले 68 सालों में पीपल, बरगद और नीम के पेडों को सरकारी स्तर पर लगाना बन्द किया गया है। पीपल कार्बन डाई...
-
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી માટે વોડાફોન ના નવા પ્લાન પોસ્ટપેઈડ કનેક્શન
No comments:
Post a Comment