Saturday, March 12, 2022

#ચાંપાનેર_(#પાવાગઢ)#ઇતિહાસ 👉#-1 👉વિશ્વામિત્રની પાસે જે કામધેનુ ગાય હતી તે એક દિવસ ચાંપાનેરમાં ખાઈમાં પડી અને જે ખાઈમાંથી તે બહાર ના આવી શકતા તેણે પોતાના દૂધની રસધારથી સમગ્ર ખાઈ ભરી દીધી અને આ દૂધમાં તરીને બહાર નીકળી. અને ભગવાને વિશ્વામિત્રના કહેવાથી અહિયાં આ આખા ખાઈને પાણીથી ભરીને અહિયાં વિશ્વામિત્રી નદી બનાવી. 👉આ વિસ્તારનું નામ હકીકતમાં પાવક ગઢ હતું જેનું અપભ્રંશ થઈને બન્યું છે પાવાગઢ. 👉આ પાવાગઢ ઉપર સૌથી પહેલા નજર પડી કર્ણાવતીના સૌથી મોટા ક્રૂર બળાત્કારી અહમદ શાહએ આક્રમણ પછી કઈ ખાસ કરી શકાયું નહીં કેમકે ઇડરના રાજપૂતો-માળવાનો હોશંગ ગાઝી વગેરે સાથે યુદ્ધમાં વ્યસ્ત રહ્યો. 👉તેના પછી તેનો પુત્ર અને તેનો પુત્ર મહમુદ બેગડા સત્તા ઉપર આવ્યો જેણે "ફક્ત" ઈસ્લામિક ઝંડાના પચારાર્થે ચાંપાનેર ઉપર પોતાની કાળી નજર નાખી. 👉રાજપૂતોનો ત્યાં ત્રણ તબક્કામાં મોરચો તૈયાર હતો. જેમાં પ્રથમ હતો અટકનો કિલ્લો જ્યાં મેદીનું તળાવ આવેલું છે. જે આજે પણ જોવા મળે છે. 👉 બીજા તબક્કામાં થોડા ઉપર આવો એટલે મોહોતી નામનો દરવાજો છે અને ત્રીજો તબક્કો છે સદન શાહ દરવાજા. 👉 અહિયાં સાત મહલ વાળી ઊંચી ઇમારત પણ હતી જ્યાં રાણીઓ બેસીને જંગલમાં આખેટ કરતાં તેઓના રાજાઓને નિહાળતી. ત્યાં એક નગર હવેલી પણ હતી. અને આજે પણ ત્યાં જયસિંહ ( પતાઈના રાજાનો મહેલ છે જ્યાં રાણીઓએ જૌહર કર્યું હતું ). 👉 ચાંપાનેર તે સમયે કર્ણાવતી-સુરતની કક્ષાનું વ્યાપારી-સામાજિક દ્રષ્ટિએ વિકસિત નગર હતું. 👉 1482 માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને મહમુદ બેગડાની નજર ચાંપાનેર ઉપર પડી તેના સૈન્યએ હુમલો કર્યો અને ચાંપાનેરમાં હારીને કપાઈને પાછા ફર્યા. 👉 આ હારથી અકળાઇને મહમૂદ બેગડાએ ખૂબ મોટી સેના સાથે બરોડાથી આગળ ઘેરો ઘાલ્યો જ્યાં રાજપૂત રાજાઓએ તેની સાથે સંધિ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બેગડા માન્યો નહીં. 👉 પતાઈ રાજા જયસિંઘએ પણ લડાઈનો નિશ્ચય કરી લીધો. અને પોતાના દોસ્ત-સાથીદાર માળવાના ગ્યાસુદદીન જેને એક સમયે આ રાજપૂતોએ બચાવ્યો હતો તેને કહેણ મોકલ્યા. 👉 પણ આ ગ્યાસુદદીનની પાસે બેગડાએ ઈસ્લામિક કાજીને મોકલ્યો અને પાછો જવા મનાવી લીધો. ગ્યાસુદદીનએ ઈસ્લામિક કહેણ માટે મૈત્રીક ગદ્દારી કરી. 👉 રાજપૂતોને કિલ્લા તોડીને હરાવવા એ અશક્ય વાત હતી પણ રાજપૂતો રોજ સવારે પૂજાપાઠ કરવા કિલ્લો મૂકીને જતાં હતા તે વાતની ખબર બેગડાને ખબર પડી ગઈ. અને એણે કિલ્લા ઉપર કબજો જમાવ્યો. 👉 700 રાજપૂતોએ કેસરિયા કર્યા અને તેઓની રાણીઓ અને બાળકોએ જૌહર કર્યા અને બધાએ પોતાની કાયા કપાવી નાખી. 👉 રાજા જયસિંહ અને તેનો પરિવાર પકડાઈ ગયો સાથે તેનો સાથીદાર દુર્જનસિંહ પણ. 👉 6 મહિના સુધી રાજા અને તેના પરિવારને અત્યંત પ્રતાડના આપ્યા પછી પણ જ્યારે તેઓ ઇસ્લામ ના સ્વીકાર્યો. 👉 ત્યારે જયસિંહનું માથું કાપી નાખ્યું પણ તે જ સમયે મરતા મરતા જયસિંહના સાથીદાર તલવારથી બેગડાના કૌટુંબી શેખાન કબીરનું માથું વાઢતો ગયો. 👉 જયસિંઘના પરાક્રમ અને બલિદાનની કોઈ પ્રેરણા ના લે તે માટે બેગડા-કુત્તાએ જયસિંહએ માતા કાલીની છેડતી કરી હતી તેવી ગંદી વાર્તા પ્રચલિત કરી દીધી. પરંતુ આ વાર્તા-વાર્તા જ રહી જેને દરેક અંગ્રેજ અને ભારતના ઇતિહાસકારોએ જાકારો આપ્યો. 👉 જયસિંહ નાં પહેલા પૌત્ર એ છોટાઉદેપુર નગર વસાવ્યું જયારે. 👉 જયસિંહ નાં બીજા પૌત્ર એ દેવગઢ-બારિયા નગર વસાવ્યું. અને ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગણાતું નગર ચાંપાનેર ઉજ્જડ વેરાન ભેંકાર બની ગયું. 👉 250 વર્ષ પછી જ્યારે મરાઠા પેશ્વાઓ-મહાદજી સિંધિયા એ ગુજરાત કબજે કર્યું ત્યારે પાવગઢનું મંદિર ખોલાવ્યું. ત્યાં દાદરા બનાવ્યા. 👉 પાવગઢનું મંદિર ફરીથી કાલકા માતાજીનો ગઢ બન્યો. 👉 પટેલો-જૈનો-વણકર-રાજપૂતો-બ્રાહ્મણો બધાની શ્રધ્ધા આજે પાવાગઢમાં એટલી છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. 👉 પાવાગઢ જાઓ ત્યારે મહેરબાની કરીને આ રાજપૂત શૌર્ય-બલિદાનના ઇતિહાસને પણ યાદ કરીને તેને નમન કરવાનું ભૂલતા નહીં.🙏 🙏🙏

No comments:

Post a Comment

आप को लगेगा अजीब किन्तु यह सत्य है

 आप को लगेगा अजीब  किन्तु यह सत्य है पिछले 68 सालों में पीपल, बरगद और नीम के पेडों को सरकारी स्तर पर लगाना बन्द किया गया है। पीपल कार्बन डाई...